GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે
લોકશાહીના રક્ષણ માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોર સુંદર હોય તેથી.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ”
(b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા
(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર
(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર
(1) નિલ્સ બોહર
(2) ડૉ. સી. વી. રામન
(3) કાર્લ લિનિયસ
(4) મેન્ડેલિફ

b-2, a-1, d-3, c-4
d-1, b-3, c-2, a-4
c-3, d-4, a-1, b-2
a-2, b-3, d-1, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP