Talati Practice MCQ Part - 9
કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ?

AB ગ્રૂપ
A ગ્રૂપ
O ગ્રૂપ
B ગ્રૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
મધર ટેરેસા
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કહેવતનો અર્થ આપો :
ચીંથરા ફાડવાં

અયોગ્ય કામ કરવું
સમય પસાર કરવો
કપડાં ફાડવાં
નમાલી વાત ક૨વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP