Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
રા. વિ. પાઠક
૨. વ. દેસાઈ
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે.

સ્થળાંતર
ફલનક્રિયા
ઉત્ક્રાંતિ
અનુવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા

ઊર્મિકાવ્ય
પ્રભાતિયાં
ગઝલ
પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય છે ?

કાટકોણ
ગુરુકોણ
સમદ્વિબાજુ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP