Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 340
અનુ. 342
અનુ. 341
અનુ. 342(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિ + શ્ચંદ્ર
હરિઃ + ચંદ્ર
હરિ + ચંદ્ર
હરિસ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ગરબડદાસ મુખી
નાથાજી અને યમાજી ગામીત
રૂપા નાયક અને કેવલ નાયક
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP