GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ?

શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી
માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી
હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી
સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો.

ભરતભાઈ ગરીવાલા
ડી. જે. પાન્ડીયન
એસ.આર. ઐયર
નરહરિભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP