સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

કાર્તિકેય
નારદ
કામદેવ
વિશ્વકર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો
જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 312
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 311
અનુચ્છેદ 323 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લીફટની શોધ કોણે કરી છે ?

પીટર ગોલ્ડમાર્ક
એલિસા ઓટીસ
બ્રુસ્નેલ ઓટીસ
જોસેફ સ્વાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP