ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એમ.એસ.આહલુવાલીયા
શ્રી એમ.એસ. સ્વામીનાથન
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એ.કે.સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP