GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

કાર્લ માર્ક્સ
એમ.એન.રાય
નરહરિ પરિખ
કીશોરલાલ મશરુવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ?

રૂ. 1,50,000
રૂ. 1,00,000
રૂ. 75,000
રૂ. 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
મતદારો સીધા મત આપી ચૂંટે છે
તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP