સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

કરુણાવર્જાયુધ
સનત્કુમારચરિત
વસંતવિલાસ
નરનારાયણનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી
સરોજિની નાયડુ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP