સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઇન્ડિયન લિબરલ ફેડરેશન
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
સ્વરાજ પક્ષ
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

નારદ
કામદેવ
કાર્તિકેય
વિશ્વકર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા સાંગા
મહારાણા પ્રતાપ
રાણા ઉદયસિંહ
રાણા કુમ્ભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ?

અમરેલી
અમદાવાદ
રાજકોટ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP