Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ
શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિનોબા ભાવે
વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
શ્રી રમણ મહર્ષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP