Talati Practice MCQ Part - 5
ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

સાગર
ટાપુ(દ્વીપ)
સમુદ્ર
મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

ચાવડા
વાઘેલા
સોલંકી
રાષ્ટ્રકૂટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સિંધુ સભ્યતાનું ભારતમાં આવેલ સૌથી મોટું નગર કયું છે ?

સોમનાથ
લોથલ
ધોળાવીરા
રંગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP