Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટિયા
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા ?

યશવંતરાવ ચૌહાણ
મોરારજી દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP