ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ?

ક્રાંતિ
સમૂળીક્રાંતિ
અર્થક્રાંતિ
વિત્તક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

રેપો રેટ
કોલ મની રેટ
આપેલ પૈકી એક પણ નહીં
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP