GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 જૂન, 1960 1 મે, 1956 15 ઓગષ્ટ, 1947 1 મે, 1960 1 જૂન, 1960 1 મે, 1956 15 ઓગષ્ટ, 1947 1 મે, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘કૃષ્ણમૃગ’નું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? ગીર ધારી વાંસદા વેળાવદર ગીર ધારી વાંસદા વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “સૂરજ” શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે ? સ્ + ઉ + ર્ + અ્ + જ + અ સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? ડાહ્યાભાઈ નાયક મહાત્મા ગાંધીજી અમૃતલાલ ઠક્કર મોરારજી દેસાઈ ડાહ્યાભાઈ નાયક મહાત્મા ગાંધીજી અમૃતલાલ ઠક્કર મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ? 312 રૂ. 260 રૂ. 208 રૂ. 364 રૂ. 312 રૂ. 260 રૂ. 208 રૂ. 364 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ કરસનદાસ મૂળજી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP