સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં પૈકી કયું વિધાન ‘ઓડિટિંગની મર્યાદા’ ગણાતું નથી ?

ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે.
ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી.
સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.
તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે -

દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.
ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે.
નફા નુકસાન ખાતું બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP