Talati Practice MCQ Part - 1
ભારતનો અરુણાચલ પ્રદેશ ક્યા દેશની સરહદ સાથે જોડાયેલો નથી‌.

નેપાળ
મ્યાનમાર
ચીન
ભૂતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદે
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ?

જયગોપાલ
અબુલકલામ આઝાદ
પટ્ટાભી સીતારમૈયા
બ્રહ્મદત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP