Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
“જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ?

ડો. જીવરાજ મહેતા
ગાંધીજી
બળવંતરાય મહેતા
બાબુભાઈ જ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ?

2600 રૂ.
8400 રૂ.
7800 રૂ.
5200 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વળે વળ ઉતારવો એટલે...

બંધબેસતી ગોઠવણ કરવી
સામર્થ્ય હોવું
વધારીને વાત કરવી
મુશ્કેલ કાર્ય કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP