Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

અસ્થામીનિયા
ન્યૂમોનીઆ
એમીનોશીઆ
એનીમિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-25
અનુચ્છેદ-48ક
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-51ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

ઝાંસી
આણંદ
નવસારી
જબલપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP