Talati Practice MCQ Part - 8
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
બિહાર
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈદિક યુગમાં ‘સરપંચ’ કયા નામથી ઓળખાતા ?

ગ્રામાધ્યક્ષ
ગ્રામભોમકા
મુખી
ગ્રામણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
ર.વ.દેસાઈ
મહીપતરામ નીલકંઠ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP