Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વિધાન તપાસો.
(I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી
(II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે
(III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી

માત્ર II અને II વિધાન સાચું છે
માત્ર I અને III વિધાન સાચું છે
આપેલ તમામ વિધાન સાચાં છે
માત્ર I અને II વિધાન સાચું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો ?

ધનશ્યામસિંહ ઓઝા
માધવસિંહ સોલંકી
સુરેશ મહેતા
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
2011ની વસતિ ગણતરી પ્રમાણે સૌથી ઓછું જાતિપ્રમાણ કયા રાજ્યમાં જોવા મળતું નથી ?

બિહાર
સિક્કિમ
આંધ્ર પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ?

હરીન્દ્ર દવે
રાજેન્દ્ર શાહ
રા.વિ.પાઠક
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP