GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે? I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો. II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં. III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો. કંપનીએ આ સમયગાળામાં ચૂકવેલ કુલ બોનસ આ સમયગાળામાં ચુકવેલ કુલ પગારભથ્થાના આશરે કેટલા ટકા છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. બૃહદેશ્વર મંદિર II. શોર મંદિર III. તુંગનાથ IV. વિરુપક્ષા a. મહાબલિપુરમ્ b. તંજાવુર c. હમ્પી d. રૂદ્રપ્રયાગ