GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી.
II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી.
III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.

ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત II
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ___ કહેવાતા હતા.

રાજન્ય
સભાસદ
ઉપનયન
દ્વિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણે 1791 માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી ?

વિલિયમ જહૉન્સ
વૉરન હેસ્ટિંગ્સ
પંડિત મદનમોહન માલવીયા
જ્હોનાથન ડંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સાથે વેપાર કરવા જોઈન્ટ સ્ટોક કંપની સૌ પ્રથમ શરૂ કરનાર ___ હતાં.

ડેનીશ
ડચ
પોર્ટુગીઝ
ફ્રેન્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી ?

જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની.
તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી.
ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા.
કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP