GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.
IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.

ફક્ત III અને IV
ફક્ત I, II અને IV
I, II, III અને IV
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા નથી ?

રાજમહલ
રાણીગંજ
તલ્ચર
રાઈસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે.

ચંદ્રશેખર આઝાદ
આપેલ પૈકી એક પણ નહીં
ખુદીરામ બોઝ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રામસર સંમેલન સચિવાલય દ્વારા CEPA કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે ___ માટે વપરાય છે.

Communication, Education, Participation und Awareness
Communication, Environment, Protection und Awareness
Communication, Education, Pollution and Awareness
Communication, Environment, Participation and Awareness

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગ્રીનપીસ સાઉથ ઈસ્ટ એશીયાના તાજેતરના અહેવાલ અનુસાર ગયા વર્ષે PM 2.5 હવા પ્રદૂષણના કારણે દિલ્હીમાં આશરે ___ લોકોએ જીવ ગુમાવ્યો.

24,000
34,000
54,000
44,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP