GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રિટર્ન (પત્રક) મોડું ભરવા બદલ કયું / કયા પરીણામ / પરિણામો હોઈ શકે ?
(I) કલમ 234A અનુસાર એસેસીએ દંડ વ્યાજ ભરવાપાત્ર થશે
(II) કલમ 234F અનુસાર એસેસીએ વિલંબિત થવા બદલની ફી ભરવાપાત્ર થશે.
(III) જો નુકશાનનું પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો કેટલાંક નુકશાન આગળ ખેંચી શકાતા નથી.
(IV) જો પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો, જુદી-જુદી કલમો હેઠળ કપાત ઉપલબ્ધ રહેશે નહિં.

બધા જ
(II) સિવાયના બધા જ
(I) સિવાયના બધા જ
(III) અને (IV) સિવાયના બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વસ્તુઓની પુરવઠાની સાપેક્ષતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આ અંગે નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) નાશવંત વસ્તુઓના કિસ્સામાં પુરવઠો વધુ સાપેક્ષ છે.
(II) ટૂંકાગાળામાં પુરવઠો પ્રમાણમાં સાપેક્ષ બને છે.
(III) નાના પાયે ઉત્પાદન પ્રમાણમાં સાપેક્ષ પુરવઠા તરફ દોરી જાય છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
બધાં જ સાચાં છે.
એકપણ સાચું નહિં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાકીય પત્રકોમાં રહેલ નાણાકીય માહિતીની નાણાકીય અભિવ્યક્તિમાં ફેરફારને ___ કહેવાય.

વિદેશી વ્યવહારો
વિદેશી ચલણ રૂપાંતરણ
વિદેશી ફૂગાવો
વિદેશી પ્રવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નિયમ પ્રમાણે પાછલા વર્ષની આવક આકારણીપાત્ર છે કારણ કે આકારણી વર્ષના પછીના વર્ષની આવકના ચોક્કસ અપવાદ છે. નીચેના પૈકી આવા અપવાદમાં કયો વિકલ્પ નથી ?

ચાલુ ધંધાની આવક
કાયમી અથવા લાંબા સમય માટે ભારત છોડી જઈ રહેલ વ્યક્તિની આવક
ટૂંકાગાળા માટે રચાયેલ મંડળની આવક
વહાણવટામાંથી બિનનિવાસી ભારતીયની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અંદાજપત્ર એ જાહેર નાણાંકીય સાધનો મૂળ અને ઉપયોગ નક્કી કરે છે ત્યારથી તે સરકારના ચોક્કસ મુખ્ય કાર્યોને પરિપૂર્ણ કરવાની પ્રક્રિયામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું તે પ્રકારનું કાર્ય નથી ?

આર્થિક કાર્ય
રાજદ્વારી કાર્ય
રાજકીય કાર્ય
સામાજીક કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે.
(II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે.
(III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે.

બધા જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP