Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

ગૌરીશંકર જોષી
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?

ચૌદમી
પંદરમી
સોળમી
બારમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમાસ ઓળખાવો :- બડભાગી

મધ્યમપદલોપી
અવ્યયીભાવ
બહુવ્રીહી
દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
શિવકુમાર જોષી
રાજેન્દ્ર શાહ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP