Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

માણેકચોક
આસ્ટોડિયા
દરિયાપુર
ઢાલગરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

સુધીર ભાર્ગવ
સુનિલ ભાર્ગવ
શશાંક મનોહર
સાહિલ ભાર્ગવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

જગદિશ જોષી
મોહન પરમાર
હરીન્દ્ર દવે
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો શબ્દ અર્થભેદની દૃષ્ટિએ જૂદો પડે છે ?

વામા
ભામિની
વનિતા
સવિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP