Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

જ્ઞાન આંદોલન
ભક્તિ આંદોલન
ધર્મ આંદોલન
દર્શન આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
10000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર 6 મહિને ઉમેરવું)

11336
11238
11236
11338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

અમૃત ‘ઘાયલ’
બરકત વિરાણી
મરીઝ
આદિલ ‘મસ્યુરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

હૈદરાબાદ
કાબુલ
લખનૌ
કરાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP