GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂચિ-I ની વિગતો સાથે સૂચિ-II ની વિગતોનો મેળ કરો.
સૂચિ-I અભિગમ
x. ડીવીડન્ડ કિંમત અભિગમ
y. ડીવીડન્ડ કિંમત વત્તા વૃદ્ધિ અભિગમ
z. કિંમત કમાણી અભિગમ
સૂચિ-II સૂત્ર
i. E / P
ii. D / P + g
iii. D / P
જ્યાં, E = શેરદીઠ કમાણી, P = શેરદીઠ ચોખ્ખી આવક/શેરદીઠ બજાર મૂલ્ય, D = ડીવીડન્ડ/શેરદીઠ કમાણી અને g = ડીવીડન્ડ વૃદ્ધિ દર

x - i, y - ii, z - iii
x - iii, y - ii, z - i
x - ii, y - i, z - iii
x - ii, y - iii, z - i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે
II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે.
III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છે
IV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે

II, III અને IV
II અને III
I, II અને III
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. ચાલુ મિલકતનો ચાલુ જવાબદારીઓ પરનો વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડી તરીકે ઓળખાય છે.
II. કાર્યશીલ મૂડીના અમલ અને યોગ્ય ઉપયોગ દ્વારા નફો કમાવવાની ક્ષમતા શોધવી મુશ્કેલ બને છે.
ઉપરોક્ત બે વિધાનોના સંદર્ભમાં, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

બંને વિધાનો ખોટા છે.
વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો સાચાં છે.
વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961 હેઠળ નીચેના પૈકી કઈ આવકને ખેતીની આવક નહીં ગણવામાં આવે ?

જંગલમાં આપમેળે ઉગી નીકળતા વૃક્ષોમાંથી થતી આવક
જંગલની જમીન પર આપોઆપ ઊગેલ છોડ વગેરેને પશુઓને ચરાવવા માટે છૂટ આપવા બદલ વસૂલેલ ફી
ગોલ્ફના મેદાન માટે ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેના વેચાણની આવક
બીજના વેચાણમાંથી થતી આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે.
II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે.
III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો

વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.
બધા વિધાનો ખોટા છે.
બધા વિધાનો સાચા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP