વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

મહાવીરાચાર્ય
વરાહમિહિર
આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
HAMSAT નો મૂળ ઉદ્દેશ કયો છે ?

આપતિ વ્યવસ્થા માટે
વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે
હવામાન અભ્યાસ માટે
મનોરંજન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે.
તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP