GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સંભાવના અંગે નીચેની પરિભાષા ધ્યાનમાં લો. (I) કોઈપણ પ્રયોગના તમામ સંભવિત પરિણામોના ગણને નિવારક ઘટનાઓ કહે છે. (II) ઘટનાઓના ગણને પરસ્પર નિવારક કહેવાશે, જો એક ઘટનાનું બનવું બીજી ઘટનાને બનતા ન અટકાવે તો. (III) ઘટનાઓ સમાન કહેવાશે જો બધા જ સંબંધિત પુરાવાઓને ધ્યાને લેતા અન્યની પસંદગીમાં કોઈપણ એક ને અપેક્ષિત ગણાશે. ઉપરમાંથી કયા સાચાં છે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 35(1) મુજબ, દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ સાચાં હિસાબો જાળવવા પડે છે કે જેમાં – (I) માલનું ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરીંગ (II) માલ અથવા સેવા અથવા બંનેની આવક અને જાવકની સપ્લાય અંગેની (III) માલનો સ્ટોક (IV) ઈનપુટ ટેક્ષ ક્રેડીટના લીધેલ લાભની