GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. અખો ભગત II. પ્રેમાનંદ III. પ્રીતમ IV. નરસિંહ મહેતાa. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણાb. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે I-a, II-b, III-c, IV-d I-c, II-d, III-a, IV-b I-b, II-a, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-c, IV-d I-c, II-d, III-a, IV-b I-b, II-a, III-c, IV-d I-d, II-c, III-b, IV-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ? હરકોર શેઠાણી વિદ્યાગૌરી નીલકંઠ મહીપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી હરકોર શેઠાણી વિદ્યાગૌરી નીલકંઠ મહીપતરામ નીલકંઠ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નાગરિકો માટેના રાષ્ટ્રીય નોંધપત્રક (National Register for Citizens) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં નથી ? NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે. NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે. રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે. NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે. NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે. NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે. રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે. NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાજ્યસૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP CANCELLED QUESTION
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતમાં ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે હર્ષને "પાંચ ઈન્ડિઝનો માલિક" કહ્યો છે જેમાં ___ નો સમાવેશ થાય છે.I. બંગાળ II. મગધ III. સિંધ IV. કાશ્મિર ફક્ત II અને III I, II, III અને IV ફક્ત III અને IV ફક્ત I અને II ફક્ત II અને III I, II, III અને IV ફક્ત III અને IV ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ___ સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા (ઓડિટ) કરે છે. માલિકીનું ઓડિટ (Proprietary audit) કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ ભંડોળની જોગવાઈઓનું ઓડીટ આપેલ પૈકી કોઈ નહીં માલિકીનું ઓડિટ (Proprietary audit) કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ ભંડોળની જોગવાઈઓનું ઓડીટ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP