Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા ખૂલ્લા
બન્ને છેડા બંધ
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
લાલબહાદુર શાસ્ત્રી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
પાણી શેનું બનેલું છે ?

હાઈડ્રોજન - ઑક્સિજન
પોટાશ - હાઈડ્રોજન
ઓક્સિજન - થોરીયમ
હાઇડ્રોજન - ગંધક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP