Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશપુંજ
અંધાર-ઉજાસ
પ્રકાશનો પડછાયો
પ્રકાશકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરૂ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP