Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતાંજલિ
ગીતાગૂર્જરી
ગીતમાધુરી
ગીત-ગુર્જરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા ખૂલ્લા
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને
બન્ને છેડા બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP