ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ વૅલેસ્લી કૉર્નવૉલીસ વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ વૅલેસ્લી કૉર્નવૉલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. આધુનિક દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત કોમી દરખાસ્ત જાહેર દરખાસ્ત આધુનિક દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત કોમી દરખાસ્ત જાહેર દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? મિર્ઝા કામરાન ગુલબદન બેગમ હુમાયુ બહેરામ ખાન મિર્ઝા કામરાન ગુલબદન બેગમ હુમાયુ બહેરામ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાસકો-દ-ગામાં ભારતમાં ક્યારે આવ્યો ? 1496 1442 1498 1494 1496 1442 1498 1494 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP