ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. કૉર્નવૉલીસ વૅલેસ્લી વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ વૅલેસ્લી વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક વાસ્કોડીગામા ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક વાસ્કોડીગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? નવેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ? ગુપ્ત બેક્ટેરિયન ગ્રીક કુશાન મૌર્ય ગુપ્ત બેક્ટેરિયન ગ્રીક કુશાન મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? અહમદશાહ કુતુબુદ્દીન ઔરંગઝેબ જહાંગીર અહમદશાહ કુતુબુદ્દીન ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP