GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (IFCI) ના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) IFCIની સ્થાપના 1949માં થઈ હતી.
(II) IFCI ની પચાસ ટકા શેરમૂડી IDBI ધારણ કરે છે જ્યારે બાકીની પચાસ ટકા વેપારી બેંકો અને સહકારી બેંકો ધારણ કરે છે.
(III) IFCI ની સત્તાવાર મૂડીમાં IFC (એમેન્ડમેન્ટ) એક્ટ, 1972 થી રૂા. 10 કરોડથી વધારીને રૂા. 30 કરોડ કરવામાં આવેલ છે.
(IV) IFCI એ ઔદ્યોગિક એકમના શૅર, સ્ટોક, બોન્ડ અથવા ડિબેન્ચર બહાર પાડતા બાંહેધરીનું કામ કરે છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં
(II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે.
(III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે.
(IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ.
નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

બધા જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની રાજકોષીય નીતિમાં નાણાકીય સેવા વિભાગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું આ વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ?

ઔદ્યોગિક નાણા
ગૃહ ધિરાણ
પેન્શન સુધારા
સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વ્યાપારી બેંકો વ્યાપકપણે બે માપદંડોને આધારે વર્ગીકૃત થાય છે : વૈધાનિક અને માલીકી. નીચેનામાંથી આ સંબંધિત સાચો જવાબ પસંદ કરો.

માત્ર બિન શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.
માત્ર શિડ્યુલ્ડ બેંકો અને ખાનગી બેંકો વૈધાનિક છે.
માત્ર શિડ્યુલ્ડ અને બિનશિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.
માત્ર શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્વયં ધારણ કરેલ મિલકતમાંથી થયેલ કરપાત્ર આવકના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે, કે જે આકારણી વર્ષ 2020-21 થી લાગુ થવાનું છે ?
(I) જો બે મિલકતો પોતાના રહેણાકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો બંને મિલકતોને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણવામાં આવશે અને તેના પર કોઈપણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.
(II) જો ત્રણ મિલકતો પોતાના રહેણાંકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો તેને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણીને તેના પર કોઈ પણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.

બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP