GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ મિલ્કત ખરીદવા અથવા હરાજીમાં બોલી બોલવા અંગેની જોગવાઇ કયા નિયમમાં કરવામાં આવેલી છે ?

24
21
23
22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

નરસિંહ મહેતા, પ્રેમાનંદ
મીરાંબાઈ
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગ(Finance Commission) ની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article)માં છે ?

243 I (1)
243 I (4)
243 I (2)
243 I (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP