Talati Practice MCQ Part - 5
‘આગગાડી’ :– સમાસ ઓળખાવો.

દ્વન્દ્વ
તત્પુરુષ
મધ્યમપદલોપી
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જ્યુથિકા, ત્રિઅંકી નાટકના રચયિતા કોણ છે ?

બક્ષીબાબુ
જયંતીલાલ ગોહિલ
જ્યોતિન્દ્ર દવે
મણિલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

વિરાસ
બેક્ટેરિયા
આનુવંશિક
પ્રજીવકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'દ્વાર અને દીવાલ' કોની કૃતિ છે ?

નટવરલાલ પંડ્યા
રઘુવીર ચૌધરી
રાવજી પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP