Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-5 વર્ષ
0-1 વર્ષ
0-12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2014 નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો.

શશી કપૂર
રાજ કપૂર
બી.આર. કપૂર
પૃથ્વીરાજ કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

300
400
200
250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ધાર્યા કરતાં ઉઘુ થવું
છેતરાવું
ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધંધામાં ફાયદો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP