Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

24 દિવસ
36 દિવસ
20 દિવસ
44 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સરતપાસનો ઉલ્લેખ કઇ કલમમાં છે ?

પુરાવાની કલમ - 136
પુરાવાની કલમ - 135
પુરાવાની કલમ - 138
પુરાવાની કલમ - 137

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય બંધારણમાં નાગરીકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?

UK
રશિયા
અમેરિકા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઇ આપવામાં આવી છે ?

ઠગ હોવું
આપેલ તમામ
જન્મ છૂપાવવો
ગર્ભપાત કરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP