Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી
અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી.
પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલા સાહિત્યકારોને તેમના સાહિત્ય સર્જન સાથે ગોઠવો.
(P) ધૂમકેતુ
(Q) નવલરામ પંડ્યા
(R)બાપુસાહેબ ગાયકવાડ
(S) બાલાશંકર કંથારિયા
(1) ગઝલ
(2) મરસિયા / રાજિયા
(3) પ્રથમ વિવેચક
(4) ટૂંકી વાર્તા

P - 4, Q - 3, R - 2, S - 1
P - 1, Q - 2, R - 3, S - 4
P - 2, Q - 3, R - 4, S - 1
P - 3, Q - 4, R - 2, S - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નાંલદા વિધાપીઠના બૌધ્ધ આચાર્ય કોણ હતા ?

કુમાગુપ્ત
આચાર્ય ચાણકય
નાગાર્જુન
પાણિની ઋષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ?

રંજનગર
આનંદનગર
અહમદનગર
વિદ્યાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP