બાયોલોજી (Biology)
નીચેનામાંથી ક્યું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ?

ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ
મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત
ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ
ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ?

જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે.
ચાર બાળકોષો સર્જાય છે.
પુન:સંયોજન થાય છે.
અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે

R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે‌.
દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે.
આપેલ તમામ
દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રાષ્ટ્રીય પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

હૈદરાબાદ
ન્યુ દિલ્હી
મુંબઈ
ચેન્નઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ?

પુષ્પ-ફળ સર્જન
શર્કરાનું વહન
કોષવિભાજન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP