Talati Practice MCQ Part - 7
બેંગલુરુમાં કોણે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS)'ની સ્થાપના કરી હતી ?

જમશેદજી તાતા
ડૉ. વિક્રમ સારાભાઈ
સી.વી. રામન
શ્રીનિવાસ રામાનુજમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___.

1% ઓછો થાય
1% વધે
કોઈ ફેર ના પડે
0.1% વધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?

સસરો-જમાઈ
પિતા-પુત્ર
સાળો-બનેવી
ભાઈ-ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP