ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? હવાઈદળની કાર્યક્ષમતા વધારવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા ન્યાયાલયમાં નિમણૂંક માટે હવાઈદળની કાર્યક્ષમતા વધારવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા ન્યાયાલયમાં નિમણૂંક માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ? પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી વિનોબા ભાવે દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? 119 129 131 109 119 129 131 109 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP