Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
“મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો" - આ વાકય કોનું છે ?

મા. સુશ્રી આનંદીબહેન પટેલ
મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી
મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
“વૈશમપાયન” કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરીન્દ્ર દવે
શિવાનંદ અધ્વર્યુ
ત્રિભુવન ત્રિવેદી
કરશનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP