GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કોઈ સોફ્ટવેરની જુની આવૃત્તિના સ્થાને તેની નવી અઘતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?

રિસ્ટોર
સ્ટોર
અપગ્રેડ
બેકઅપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

લક્ષ્ય ન મળવું
લક્ષ્ય આપવું
ધ્યેય સિદ્ધ ન થવું
લક્ષ્ય સાધવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે
લોકશાહીના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP