કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે થયેલા MoU અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે ? કચ્છ રાજકોટ મોરબી જામનગર કચ્છ રાજકોટ મોરબી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E20 ફયુઅલમાં પેટ્રોલની સાથે કેટલા ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે ? 8% 20% 5% 10% 8% 20% 5% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'COVID-19 : સભ્યતા કા સંકટ ઔર સમાધાન' પુસ્તક કોણે લખ્યું છે ? નરેન્દ્ર મોદી રઘુરામ રાજન કુમાર વિશ્વાસ કૈલાશ સત્યાર્થી નરેન્દ્ર મોદી રઘુરામ રાજન કુમાર વિશ્વાસ કૈલાશ સત્યાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ? વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ રણજીતસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ રણજીતસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ટીમ IPL -2020માં 5મી વાર વિજેતા બની ? મુંબઇ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP