કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત અને અન્ય કયા દેશ વચ્ચે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ અંગે MoU થયા હતા ? ઇઝરાયેલ ડેનમાર્ક અમેરિકા બ્રાઝિલ ઇઝરાયેલ ડેનમાર્ક અમેરિકા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ કંપની તાજેતરમાં ઇશાન પ્રાદેશિક પાવર સિસ્ટમ સુધારણા પ્રોજેક્ટનો અમલ કરી રહી છે ? પાવર ગ્રીડ આમાંથી કોઈ નહિ એનટીપીસી ટાટા શક્તિ પાવર ગ્રીડ આમાંથી કોઈ નહિ એનટીપીસી ટાટા શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શક્તિકાન્તા દાસ વર્તમાન RBIના કેટલામા ગવર્નર છે ? 22 28 આપેલ પૈકી એક પણ નહીં 24 22 28 આપેલ પૈકી એક પણ નહીં 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જો બિડેન અમેરિકાના કેટલામાં પ્રમુખ બનશે ? 60મા 48મા 46મા 59મા 60મા 48મા 46મા 59મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચિલ્હાટી-હલ્દીબારી રેલવે લિન્ક તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 55 વર્ષ બાદ શરૂ કરી હતી ? બાંગ્લાદેશ નેપાળ ભૂતાન મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ ભૂતાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP