Gujarat Police Constable Practice MCQ Part - 2
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ -

અર્ધ વહીવટી પ્રકારનો છે.
અર્ધ ન્યાયિક પ્રકારનો છે.
ન્યાયિક પ્રકારનો છે.
વહીવટી પ્રકારનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

સુશ્રુત
નાગાર્જુન
ચરક
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP