GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

એમ. કિમ્બાલ
એફ.ડબલ્યુ. પાઈશ
રેમન્ડ જે. ચેમ્બર્સ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો બોનસ શેર તા.1-5-81 પછી આપવામાં આવ્યા હોય તો તેની કિંમત કેટલી લેવી ?

શૂન્ય
મૂળ કિંમત
સામાન્ય કિંમત
બજાર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP