GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) NCCC (National Cyber Corridor Centre) તથા DFS (Directorate of Forensic Science) એ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય રક્ષા મંત્રાલય દૂર સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય રક્ષા મંત્રાલય દૂર સંચાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા એ ___ ના દરબારમાં મંત્રીઓ હતા. મૂળરાજ - બીજો સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મીનળદેવી મૂળરાજ - બીજો સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. ક્યુનો (Kuno) વાયનાડ (Wynad) પેરામ્બૂદૂર (Perambudur) આપેલ પૈકી કોઈ નહીં ક્યુનો (Kuno) વાયનાડ (Wynad) પેરામ્બૂદૂર (Perambudur) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક પાસો ફેંકવામા આવે તો તેની પર અવિભાજ્ય સંખ્યા ન આવે તેની સંભાવના કેટલી ? 1/3 2/3 3/4 1/2 1/3 2/3 3/4 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા. 1844ની સત્ય મહિમા ધર્મ આપેલ પૈકી કોઈ નહીં 1844ની પરમહંસ મંડળી 1844ની માનવધર્મ સભા 1844ની સત્ય મહિમા ધર્મ આપેલ પૈકી કોઈ નહીં 1844ની પરમહંસ મંડળી 1844ની માનવધર્મ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP