GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ
હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ મિલ્કત ખરીદવા અથવા હરાજીમાં બોલી બોલવા અંગેની જોગવાઇ કયા નિયમમાં કરવામાં આવેલી છે ?

23
22
21
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP