ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ?

આપેલ બધા વિધાનો સાચા છે.
ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.
ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી.
સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

કરન્ટ ખાતું
રિકરીંગ ખાતું
બાંધી મુદત ખાતું
સેવિંગ્સ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ?

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
ભારત સરકારનું શ્રમ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ECSનું પૂરું નામ જણાવો.

ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP