સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ?

લેકટોવેજીટેરીયન
ફ્રુટેરીયન
વેજીટેરીયન
વીગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ?

લીલા પાંદડાવાળા શાકભાજી
પાકુ પપૈયું
દૂધ
પાકી કેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP