Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન અમર છે.
જીવનમાં આશા છે.
જીવન નિરાશામાય છે.
જીવન ક્ષણભંગુર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day) કયારે ઉજવવામાં આવે છે ?

27 માર્ચ
12 ડિસેમ્બર
12 મે
1 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

ભાવનગર
ખેડા
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલાં જોડકાં પૈકી કયુ જોડકું અર્થાલંકારોની બાબતમાં સાચું નથી ?
1) ઉપમા - સરખામણી
2) ઉત્પ્રેક્ષા - સંભાવના
૩) રૂપક - એકરૂપતા
4) વ્યાજસ્તુતિ - સલાહ
5) અનન્વય - ભ્રમ

તમામ જોડકાં સાચાં છે
ક્રમ - 1 થી 3ના જોડકાં સાચા છે.
ક્રમ - 4 થી 5ના જોડકાં સાચા છે.
તમામ જોડકાં ખોટાં છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP