Talati Practice MCQ Part - 3
‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
સુરેન્દ્રનગર
જામનગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–45
અનુચ્છેદ–40
અનુચ્છેદ–47
અનુચ્છેદ–48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

અમૃત ઘાયલ
બાલશંકર કંથારિયા
વલી ગુજરાતી
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP